Event Details

Religious

શ્રી આદિનાથ જિનાલય શ્રીનગર -શિલાન્યાસ વિધિ

Start Date: 05 December 2025 End Date: 05 December 2025

શ્રી આદિનાથ જિનાલય - શ્રીનગરના જીરણોદ્વાર પ્રસંગે...

શ્રી પાટલાપુજન... માગસર વદ એકમ શુક્રવાર તા. 05/12/25 ના સવારે 4.30 કલાકે રાખવામાં આવેલ છે .. અને

શિલાન્યાસ - મુખ્ય શિલા રોપણ સવારે 6.00 કલાકે રાખવામાં આવેલ છે.